General Knowledge IMP MCQ

ટેસ્ટ જનરલ નોલેજ IMP MCQ

1. 
'UIDAI' વિશે ખરા વિધાનો પસંદ કરો.

2. 
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) ના સંદર્ભમાં કયું વિધાન યોગ્ય છે ?

3. 
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

4. 
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

5. 
મહાત્મા ગાંધીને પ્રથમ વખત રાષ્ટ્રપિતા તરીકે કોના દ્વારા ઓળખવામાં આવ્યા હતા ?

6. 
લોકસભામાં હાલ અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ?

7. 
ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પ્રથમ કોઠી સુરતમાં કયા વર્ષમાં સ્થાપી હતી ?

8. 
નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે ?

9. 
મહાગુજરાત ચળવળને દિશા આપવા માટે નીચેના પૈકી કોની સ્થાપના થઈ હતી ?

10. 
ભારતમાં જીવન વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?

Leave a Reply